Aaj na choghadiya gujarati ma | આજ ના ચોઘડિયા 2022 | આજના શુભ ચોઘડિયા | આજ નું ચોઘડિયા | આજ નું ચોઘડિયું | aaj na choghadiya divas na | aaj na ratri na choghadiya gujarati | aaj na choghadiya ratri na | divas na choghadiya gujarati | divas na choghadiya today gujarati | Today’s Gujarati Choghadiya.
Aaj na choghadiya gujarati | આજના શુભ ચોઘડિયા 2022
રાજકોટ, સુરત, અમદાવાદ અને ગુજરાત ના તમામ શહેરો ને લાગુ પડતા આજના ચોઘડિયા.
22/10/2022: Gujarati Choghadiya 2022.
Divas na choghadiya | દિવસના ચોઘડિયા | divas na choghadiya gujarati for today
Divas na choghadiya:
દિવસના ચોઘડિયા સૂર્યોદય – 06:43 AM# | ||
---|---|---|
કાળકાલ વેળા | ૦૬:૪૩ | ૦૮:૦૮ |
શુભ | ૦૮:૦૮ | ૦૯:૩૩ |
રોગ | ૦૯:૩૩ | ૧૦:૫૮ |
ઉદ્વેગ | ૧૦:૫૮ | ૧૨:૨૪ |
ચલ | ૧૨:૨૪ | ૧૩:૪૯ |
લાભ વાર વેળા | ૧૩:૪૯ | ૧૫:૧૪ |
અમૃત | ૧૫:૧૪ | ૧૬:૩૯ |
કાળકાલ વેળા | ૧૬:૩૯ | ૧૮:૦૪ |

Ratri na choghadiya | raat na choghadiya gujarati | રાત ના ચોઘડિયા
રાત ના ચોઘડિયા:
રાત્રીના ચોઘડિયા સૂર્યાસ્ત : 06:04 PM# | ||
---|---|---|
લાભકાલરાત્રિ | ૧૮:૦૪ | ૧૯:૩૯ |
ઉદ્વેગ | ૧૯:૩૯ | ૨૧:૧૪ |
શુભ | ૨૧:૧૪ | ૨૨:૪૯ |
અમૃત | ૨૨:૪૯ | ૦૦:૨૪ * |
ચલ | ૦૦:૨૪ | ૦૧:૫૯ * |
રોગ | ૦૧:૫૯ | ૦૩:૩૪ * |
કાળ | ૦૩:૩૪ | ૦૫:૦૮ * |
લાભકાલરાત્રિ | ૦૫:૦૮ | ૦૬:૪૩ * |
ચોઘડિયાં જોવાની રીત
- એક ચોઘડિયું લગભગ (1.30 hr) એટલે કે દોઢ કલાકનું જ હોય છે. એટલે લગભગ ૯૦ મિનીટ જેટલું હોઈ છે. ઘડિયાળની શોધ થયા પહેલાના જમાના માં ઘડી એ એક માપ હતું. ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય છે.
- દિવસના ચોઘડિયાંની શરૂઆત સવારે ૬:૦૦ Am વાગ્યે થી થાય અને ૭:૩૦ વાગ્યે પૂરું થઇ જાય છે. અને ત્યારબાદ પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય છે .
- રાત્રીના ચોઘડિયાં પણ આવી જ રીતે સાંજે ૬:૦૦ Pm થી ચાલુ થાય છે. અને દરેક વાર અનુસાર દરેક ની શરૂઆત અલગ-અલગ ચોઘડિયાંથી થાય છે. જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય છે. દરેક વારના સ્વામી નીચે મુજબ છે.
- ઉદ્વેગ – રવિવાર
- અમૃત – સોમવાર
- રોગ – મંગળવાર
- લાભ – બુધવાર
- શુભ – ગુરુવાર
- ચલ – શુક્રવાર
- કાળ – શનિવાર.
- નોંધ: આ બધા ચોઘડિયાં સમય ૧૨ કલાક નાં પ્રારૂપ માં ગુજરાત ભરમાં અને ભારત નાં સ્થાનિય સમય અને ડી.એસ.ટી. સમાયોજિત (જો માન્ય હોય તો જ) ની સાથે દર્શવામાં આવ્યું છે.
- તેમજ મધ્યરાત્રિ પછી નાં સમય જે આવતો દિવસ ને દર્શાવે છે તે બીજા દિવસ ની દિનાંક થી પ્રત્યય કરીને દર્શાવ્યામાં આવ્યા છે. પંચાંગ માં નવો દિવસ મધ્યરાત્રિએ ન બદલી થાય અને નવા સૂર્યોદય ના સમય બદલી થાય છે.
Viral Gujarati Home | Click here |