Aaj na choghadiya gujarati ma | આજ ના ચોઘડિયા 2022

Aaj na choghadiya gujarati ma | આજ ના ચોઘડિયા 2022 | આજના શુભ ચોઘડિયા | આજ નું ચોઘડિયા | આજ નું ચોઘડિયું | aaj na choghadiya divas na | aaj na ratri na choghadiya gujarati | aaj na choghadiya ratri na | divas na choghadiya gujarati | divas na choghadiya today gujarati | Today’s Gujarati Choghadiya.

Aaj na choghadiya gujarati | આજના શુભ ચોઘડિયા 2022

રાજકોટ, સુરત, અમદાવાદ અને ગુજરાત ના તમામ શહેરો ને લાગુ પડતા આજના ચોઘડિયા.

22/10/2022: Gujarati Choghadiya 2022.

Divas na choghadiya | દિવસના ચોઘડિયા | divas na choghadiya gujarati for today

Divas na choghadiya:

દિવસના ચોઘડિયા
સૂર્યોદય – 06:43 AM#
કાળકાલ વેળા૦૬:૪૩૦૮:૦૮
શુભ૦૮:૦૮૦૯:૩૩
રોગ૦૯:૩૩૧૦:૫૮
ઉદ્વેગ૧૦:૫૮૧૨:૨૪
ચલ૧૨:૨૪૧૩:૪૯
લાભ વાર વેળા૧૩:૪૯૧૫:૧૪
અમૃત૧૫:૧૪૧૬:૩૯
કાળકાલ વેળા૧૬:૩૯૧૮:૦૪
Aaj na choghadiya gujarati ma or આજ ના ચોઘડિયા 2022
ajna choghadiya gujarati

Ratri na choghadiya | raat na choghadiya gujarati | રાત ના ચોઘડિયા

રાત ના ચોઘડિયા:

રાત્રીના ચોઘડિયા
સૂર્યાસ્ત : 06:04 PM#
લાભકાલરાત્રિ૧૮:૦૪૧૯:૩૯
ઉદ્વેગ૧૯:૩૯૨૧:૧૪
શુભ૨૧:૧૪૨૨:૪૯
અમૃત૨૨:૪૯૦૦:૨૪ *
ચલ૦૦:૨૪૦૧:૫૯ *
રોગ૦૧:૫૯૦૩:૩૪ *
કાળ૦૩:૩૪૦૫:૦૮ *
લાભકાલરાત્રિ૦૫:૦૮૦૬:૪૩ *

ચોઘડિયાં જોવાની રીત

  • એક ચોઘડિયું લગભગ (1.30 hr) એટલે કે દોઢ કલાકનું જ હોય છે. એટલે લગભગ ૯૦ મિનીટ જેટલું હોઈ છે. ઘડિયાળની શોધ થયા પહેલાના જમાના માં ઘડી એ એક માપ હતું. ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય છે.
  • દિવસના ચોઘડિયાંની શરૂઆત સવારે ૬:૦૦ Am વાગ્યે થી થાય અને ૭:૩૦ વાગ્યે પૂરું થઇ જાય છે. અને ત્યારબાદ પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય છે .
  • રાત્રીના ચોઘડિયાં પણ આવી જ રીતે સાંજે ૬:૦૦ Pm થી ચાલુ થાય છે. અને દરેક વાર અનુસાર દરેક ની શરૂઆત અલગ-અલગ ચોઘડિયાંથી થાય છે. જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય છે. દરેક વારના સ્વામી નીચે મુજબ છે.
  1. ઉદ્વેગ – રવિવાર
  2. અમૃત – સોમવાર
  3. રોગ – મંગળવાર
  4. લાભ – બુધવાર
  5. શુભ – ગુરુવાર
  6. ચલ – શુક્રવાર
  7. કાળ – શનિવાર.
  • નોંધ: આ બધા ચોઘડિયાં સમય ૧૨ કલાક નાં પ્રારૂપ માં ગુજરાત ભરમાં અને ભારત નાં સ્થાનિય સમય અને ડી.એસ.ટી. સમાયોજિત (જો માન્ય હોય તો જ) ની સાથે દર્શવામાં આવ્યું છે.
  • તેમજ મધ્યરાત્રિ પછી નાં સમય જે આવતો દિવસ ને દર્શાવે છે તે બીજા દિવસ ની દિનાંક થી પ્રત્યય કરીને દર્શાવ્યામાં આવ્યા છે. પંચાંગ માં નવો દિવસ મધ્યરાત્રિએ ન બદલી થાય અને નવા સૂર્યોદય ના સમય બદલી થાય છે.
Viral Gujarati HomeClick here

Leave a Comment